જો કોઈ વ્યક્તિએ દારુ પીધેલ હોય અને એને પોલીસ પકડી લે તો શુ થાય ?
ગુજરાત પ્રોહીબીશન એક્ટ મુજબ ગુજરાતમાં દારુબંધી
છે, તેમ છ્તાં જો કોઈને દારુ પીધેલ હાલતમાં પોલિસ પકડી લે અને દારુ પીધો છે એવું સાબીત થાય તો તમને સજા
અથવા દંડ થઈ શકે છે. જો દારુ પીધેલ વ્યક્તિ પ્રથમવાર દારુ પી ને ગુનો કરે છે, તો
એ પ્રથમવાર ના ગુના માટે ૬ માસની સજા અને વધુમાં વધુ રુ.૧૦૦૦ દંડ થઈ શકે છે.
જો કોઇ વ્યક્તિ એક કરતાં
વધારે વખત દારુ પીધેલાના ગુનામાં પકડાય છે તો એ આરોપીએ દારુ પીધેલ હતો તો એ વ્યક્તિને બીજા વાર ના ગુના માટેની
જોગવાઈ ૨ વર્ષ સુધી સજાની છે. એ ગુનાના આરોપમાં ૬ માસથી ઓછી નહિ તેટલી સજા અને રુ.૨૦૦૦
દંડ થઈ શકે છે.
તમને અમારી આ માહિતી ગમી હોય તો અમારી બ્લોગ web સાઈટ ને ફોલ્લો કરો, કમેન્ટ કરો અને આપના પરિવાર, મિત્ર વર્તુળમા શેર કરો . ; http://nextlawyer.blogspot.com